સંસ્થાના અધ્યાપિકા ડૉ. નમ્રતાબેન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. તેમણે પર્યાવરણના સંવર્ધનને ધ્યાનમાં રાખીને તાલીમાર્થીઓને ઔષધીય છોડની ભેટ આપી.
સંસ્થાના અધ્યાપિકા ડૉ. નમ્રતાબેન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. તેમણે પર્યાવરણના સંવર્ધનને ધ્યાનમાં રાખીને તાલીમાર્થીઓને ઔષધીય છોડની ભેટ આપી.